કમોસમી વરસાદથી ખેડૂતને નુકસાન થયા બાદ સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા બાબતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને જાણકારી આપી હોવાનો વિડીયો આજે મંગળવારે રાત્રે 8:30 કલાકે સામે આવ્યો છે જેમાં તેમને ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર થશે તેવું જણાવ્યું છે.