મેહસાણા જીલ્લાના આંબલિયાસણ સ્ટેશન ના મેઈન બજારમાં સાર્વજનિક વિધાલયના સામે આવેલ જલારામ કંગન સ્ટોરના માલિક લખનભાઇ ગુરુવારના સાંજે દુકાન બંધ કરીને ગયા હતા, ત્યારે શુક્રવારના વહેલી સવારના ૩ વાગ્યાના અરસામાં ગાડી લઈને આવેલ ચાર થી પાંચ જેટલા અજાણ્યાં તસ્કરો દુકાનના મેઈન શટરના બંને તાળાં તોડીને અંદર પ્રવેશીને દુકાનમાં રહેલ ઘડિયાળ, બેટરી બાઇક સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી