સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે સરકાર એક્શનમાં
કલેક્ટર અને પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાડી કિનારે થયેલા ગેરકાયદે બાંધકામો સામે કોઈ પણ જાતની શેહશરમ રાખવામાં આવશે નહીં.
ખાડીના મૂળ 30 મીટરના માર્જિનને પૂર્વવત કરીને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં સુરત શહેર અને સુરતીઓને ખાડીપૂરના આ ભયાનક સંકટમાંથી કાયમી ધોરણે મુકિ્ત અપાવી શકાય.
#krantisamaynews #krantisamay #surat #smc #gujarat
Udhna, Surat | Jul 29, 2026