ગુજરાત ની ભાજપ સરકાર "હર ઘર નલ"હર ઘર જલ" યોજના ની વાતો કરે છે તેમજ છેવાડા ના ગામડાઓ નર્મદા નું નીર પોચી ગયું છે તેવા તાયફાઓ કરે છે પણ વાસ્તવિક પરિસ્તી ગણી વિપરીત છે આજે દયાપર ખાતે પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી ને રૂબરૂ મળી ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયતના સભ્ય મામદ ભાઈ જુંગ,હુસેન ભાઈ રાયમાં પ્રવક્તા કચ્છ જીલ્લા કોંગ્રેસ રણુભા એસ જાડેજા ,મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ ઇભ્રાહીમભાઈ કુંભાર પ્રમુખ લખપત તાલુકા કોંગ્રેસ કાસમભાઈ કુંભાર