તળાજા: રાજપરા નંબર-2 નજીક બાઈક અકસ્માત, તળાજાના બે યુવાનો ઇજાગ્રસ્ત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. તળાજા તાલુકાના રાજપરા નંબર-2 ગામ નજીક બાઈક અકસ્માત સર્જાતા તળાજાના બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. મળતી માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે રાજપરા નંબર-2 નજીક બાઈક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બે વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ પહોંચાડી હતી. બાદમાં 1