Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

સાંતલપુર: રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત બોરુડા ગામની મુલાકાત લીધી. ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો.

Santalpur, Patan | Sep 25, 2025
સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત બોરૂડા ગામની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે અતિવૃષ્ટિ બાદ ખેડૂતોના પાકને થયેલ નુકસાન બાબતે માહિતી મળેવી હતી.મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે અને અતિવૃષ્ટિ કે કુદરતી આપત્તિના કારણે ખેડૂતોને થયેલ નુકસાનની સહાય ચૂકવવા માટે ઝડપી પગલા લેવામાં આવશે.