નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભગવાન બિરસા મુંડા અને જન્મ જયંતી નિમિત્તે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા નાયબ મુખ્યમંત્રી લઈને સરકારના મંત્રીઓ કાર્યક્રમનું સ્થળ મુલાકાતકરી રહ્યા છે પબ્લિક લાવવા અને લઈ જવા માટે બસોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.