જામનગર મહાપાલીકા દ્વારા દરરોજ પ્રતિબંધીત પ્લાસ્ટીક વેંચનારાઓ અને ઘાસચાારાનું વિતરણ કરતા ધંધાર્થીઓ સામે કડક પગલા લેવાનું શરૂ કરાયું છે, ત્યારે ૪૯ પ્લાસ્ટીકના ધંધાર્થીઓ અને ૩૮ ઘાસચારાના ધંધાર્થીઓ પાસેથી ચીજવસ્તુઓ અને ઘાસ જપ્ત કરીને રૂ.૪૧૮૦૦નો કુલ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.