કરોડો કડવા પાટીદારો સહિત શ્રધ્ધાળુ ભક્તોના આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આજ રોજ બપોરે 3 કલાકે ભવ્યાતિભવ્ય નવમો શ્રી ઉમિયા ચંદ્રક એનાયત કાર્યક્રમ યોજાયો હતો,અદ્વિતિય સિધ્ધી હાંસલ કરી પ્રેરણારુપ બનનાર 122 જેટલા કડવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.