Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

વાવ: ધરણીધર તાલુકાના રાછેણા માઇનોર બે કેનાલમાં ભંગાણ સર્જાતા ખેતરો જળબંબાકાર થયા..

India | Dec 11, 2025
ધરણીધર તાલુકાના રાછેણા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ બે માં આજે ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને કેનાલનું પાણી ખેતરોમાં ફરીવળતા ખેતરો જળબંબાકાર બન્યા હતા અને ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતને થયેલ નુકસાનનું સર્વે કર્યું યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.
વાવ: ધરણીધર તાલુકાના રાછેણા માઇનોર બે કેનાલમાં ભંગાણ સર્જાતા ખેતરો જળબંબાકાર થયા.. - India News