ધરમપુર: તાલુકાના વિરવલ ગામ ખાતે સાંસ્કૃતિક હોલ ના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
રવિવારના 4:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર તાલુકાના વિરવડ ગામ ખાતે નવનિર્માણ પામેલા દીત્યાબાપા ધામ ખાતે સાંસ્કૃતિક હોલના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું.