Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ગૌચર વિસ્તારોમાં આવેલ તળાવોને નર્મદા જળથી ભરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, ડીસાના ધારાસભ્ય અને મંત્રીએ શું કહ્યું....

Deesa City, Banas Kantha | Dec 25, 2025
રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ ગૌચર વિસ્તારોમાં આવેલ તળાવોને નર્મદાના જળથી ભરવા માટે નોંધણી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એવા અનેક ખેડૂત અને પશુપાલક પરિવારોને મોટી રાહત મળશે, જેમના ગામની નજીક આવેલા તળાવો ગૌચર વિસ્તારમાં સ્થિત છે. હવે આવા તળાવોમાં નર્મદાનું પાણી ભરી શકાશે, જે ખેતી, પશુપાલન તથા અન્ય ગ્રામ્ય જરૂરિયાતો માટે ઉપયોગી બનશે. આ બાબતે ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવિણ માળીએ નિવેદન આપ્યું હતું....

MORE NEWS

No related stories for this location.

ગૌચર વિસ્તારોમાં આવેલ તળાવોને નર્મદા જળથી ભરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, ડીસાના ધારાસભ્ય અને મંત્રીએ શું કહ્યું.... - Deesa City News