સાબરકાંઠા જિલ્લાની તલોદ તાલુકાના રૂપાલ ગામ મા નવીનભાઈ સરપંચ ના મકાન પાસેથી થી તા.23/10/2025ના રોજ 20= 21કલાકે 108 મા કોલ આવેલો કે એક નવજાત બાળક મળી આવેલછે અને બાળકને વધુ સારવાર મળી રહે એ હેતુથી 108 તલોદ સિવિલ હોસ્પિટલની મૂકી આવેલ હતા. કોલ મર્યા બાદ તાત્કાલિક 108 ની ટીમ emt. કરણસિંહ રાઠોડ અને પાયલોટ પરેશ પટેલ રૂપાલ ખાતે પહોંચી ત્યારબાદ જઈને જોયું તો બાળક શ્વાસ લઇ રહેલ હતું હતું તેના જીવંત હોવાના પુરાવ મળતા ત્યારબાદ પોલીસ જ