અંકલેશ્વર: અંકલેશ્વરના નર્મદા નદીના કાંઠા પર આવેલ સરફુદીન,બોરભાઠા સહિત 14 ગામોમાં સંભવિત પૂરના સંકટ વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે.
Anklesvar, Bharuch | Sep 5, 2025
ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના...