પુણા: વેસુમાં યોજાયો ઉત્તર ગુજરાત પાટીદાર સન્માન સમિતિ દ્વારા સન્માહ સમારોહ,નાયબ મુખ્યમંત્રીએ કહ્યું,પીએમ પ્રત્યે લોકોનો સ્નેહ
શુક્રવારે વેસુ ખાતે ગુજરાત પાટીદાર સન્માન સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો.જનપ્રતિનિધિનો રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો.સન્માન સમારોહમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,માતા બહેનો અને યુવાઓએ આજે ઉત્સાહ,આશીર્વાદ અને વિશ્વાસ આપ્યો.આવનારા દિવસો માટે શહેરના તમામ નાગરિકોની સેવા કરવા માટેના આશીર્વાદ આપ્યા.