જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં શીતળા માતાના મંદિરની બાજુમાં આદિવાસી મજુર દ્વારા કાલાવડ ની આજુબાજુના ગામની વાડી વિસ્તારમાં વસતા આદિવાસી સમાજ દ્વારા સંમેલન કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં આદિવાસી મજૂર લોકો જોડાયા હતા..આ સંમેલનમાં જુદા જુદા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે આદિવાસી સમાજના મહિલાઓ અને પુરૂષો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.