જામનગર શહેર: રાજપાર્ક વિસ્તારમાં રહેતી એક પરિણિતાએ ગળાફાંસો ખાય આપઘાત કર્યો
જામનગરના રાજપાર્ક શિવ પ્રોવિઝન વાળી શેરીમાં રહેતી એક પરીનીતાએ આપઘાત કરી એનો બનાવ સામે આવ્યો, 27 વર્ષીય પરિણીતાએ પોતાના મકાનમાં ગળાફાંસો લેતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ