આદિવાસી સમાજ શિષ્યવૃતિ થી વંચિત રહ્યો, અમે આંદોલન કર્યું, રસ્તા ખંખેરી નાખ્યા, પાલનપુર, રાજકોટ, નર્મદા, અમદાવાદ તમામ આદિજાતિ કચેરીઓના ઘેરાવો કર્યા.જેને “અશક્ય” કહેલું, તેમણે જ ઘૂંટણિયે આવી સ્વીકારી લીધું.અને આજે 1,13,000 આદિવાસી વિદ્યાર્થીઓના ખાતામાં₹460 કરોડની શિષ્યવૃત્તિ DBT દ્વારા જમા કરવાની ફરજ પડી.હવે કહો- કોણ ગેરમાર્ગે દોરતું હતું?જો લડ્યા ન હોત તો આ પૈસા પણ ક્યાંક રાજકીય તાયફાઓના ચક્કરમાં વપરાઈ જતા હતા.આ જીત માત્ર એક ચુકવણી નથી