કમોસમી વરસાદ બાદ કરવામાં આવેલા સર્વે મુજબ જ સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી, પરિપત્ર મુજબ ઓછામાં ઓછી રૂ.5000 ની સહાયની જોગવાઈ છે અને તે મુજબ જ સહાય ચૂકવવામાં આવી છે તેમ ખેતીવાડી અધિકારી એ જણાવ્યું જયારે ગોધરા તાલુકાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજ નું પૂરતું વળતર ન મળતા જિલ્લા ક્લેક્ટર ને રજૂઆત કરવામાં આવી હતી