ભરૂચ તાલુકાના થામ ગામ ખાતે કાર્યરત દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થી ભાઈ-બહેનો માટેનો “૫૬”મો વાર્ષીક પદવીદાન સમારોહ આયોજીત કરાયો હતો. આ સમારોહમાં અલીગઢથી શ્રી રૂકનુદીન સૈયદ ઉર્ફે દાનીશ મિયાં કિછૌછા શરીફ પ્રમુખ પદે ઉપસ્થીત રહ્યા હતા.