આણંદ જિલ્લામાં 13 ટીમો દ્વારા 61 જેટલા પક્ષીઓ પતંગની દોરીથી ઘવાતા કરવામાં આવી તાત્કાલિક સારવાર અપાઈ,સૌથી વધુ 43 કબુતર પતંગની દોરીથી ઘવાયા હતા.ખંભાત તાલુકામાં સૌથી વધુ 27 પક્ષીઓની કરવામાં આવી સારવાર અપાઈ છે.રાજ્ય સરકાર દ્વારા પશુ પક્ષીઓ માટે ઉતરાયણ ના પર્વ દરમિયાન કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.