આ ગૌશાળામાં રહેતા અને ધર્મગુરુ તરીકેની ઓળખ ધરાવતા કલ્યાણગીરીને 24 લાખથી વધુના સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યા છે. SOG દ્વારા કલ્યાણગીરી સામે પૂરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ: માં મોટો સાયબર કૌભાંડ, કલ્યાણગિરી બાપુ પર 24 લાખની ઠગાઈનો આરોપ - Junagadh City News