પ્રાંતિજના રસુલપુર ગ્રામજનો કેન્દ્રીય મંત્રીને સ્વાગત કર્યુંસાબરકાંઠા_કેન્દ્રીય મંત્રી હિંમતનગરથી પ્રાંતિજ તરફ રવાના પ્રાંતિજના રસુલપુર ગ્રામજનો કેન્દ્રીય મંત્રીને સ્વાગત કર્યું પ્રાંતિજના મજરાથી ગાંધીનગર તરફ રવાનામાત્ર પાંચ મિનિટના રોકાણ બાદ તેઓ અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. અગાઉ પ્રાંતિજના રસુલપુર અને મજરા ખાતે પણ રોકાણ કરે તેવી શક્યતા હતી.