વડોદરાના અટલાદરા શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા વર્ષની શુભ શરૂઆત માટે ભવ્ય સમૂહ શારદા પૂજનનું આયોજન કરવામાં આવ્યું. મોટાભાગના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ભક્તો પોતાના વ્યવસાયના ચોપડા, હિસાબની પુસ્તકો અને પૂજન સામગ્રી સાથે ઉપસ્થિત રહ્યા. કેટલાક વ્યવસાયિકોએ પરંપરાગત ચોપડાના સ્થાને લેપટોપ લાવી આધુનિક ડિજિટલ વ્યવસાય પરંપરાનું પ્રદર્શન કર્યું. સંતોએ દેવી શારદાનું વિધિપૂર્વક પૂજન કરીને નવા વર્ષમાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી. પૂજન વિધિનું માર્ગ