ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે નહીં યોજાય કારણ કે કમોસમી વરસાદનું સંકટ અને પરિક્રમા રૂટના રસ્તાઓની સ્થિતિ અતિ ખરાબ છે જેના કારણે સાધુ સંતોએ રુટ નિરીક્ષણ બાદ શ્રદ્ધાળુ અને અપીલ કરી છે કે આ પરિક્રમા કરવા ન આવવું પોતાના માતા પિતાની પરિક્રમા કરીને આ પરિક્રમા કર્યાનું માની લેવું જોઈએ.