તળાજા શેત્રુંજી નદીના પુલ ઉપરથી એક વ્યક્તિએ પડતું ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર તળાજા નજીક આવેલી શેત્રુંજી નદીના પુલ ઉપરથી તળાજા ગામના સંજયભાઈ મનસુખભાઈ રાઠોડ 33 એ કોઈ કારણોસર તળાજાની શેત્રુંજી નદીના પુલ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું ઘટનાને લઈને ફાયર તેમજ પોલીસ કાફલો અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બનાવમાં સંજયભાઈનું દુઃખદ મોત નીપજ્યું હતું