વઢવાણ: સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે બહુચર હોટલ પાસે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાય
ફરિયાદી વિશાલભાઈ ધનજીભાઈ સોલગામા એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે કમિશનરમાં રહેતા મીયાબેન સાથે તેઓએ પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે આ વાતનું બંદૂક રાખી તેમના શાળા રવિભાઈ કિશોરભાઈ દેત્રોજા અને અજયભાઈ ભુપતભાઈ દેત્રોજા એ ફરિયાદી સુરનગર આવતા હતા ત્યારે વચમાં રીક્ષા રાખી અને લાગણી અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે