અને કહ્યું હતું કે નાટક મંડળી જેવું કામકાજ થઈ ગયું છે અને એકબીજાને વફાદાર ગણાવી રહ્યા છે બીજી તરફ ગોપાલ ઇટાલીયા એ એવું પણ કીધું હતું કે અમે રાજુભાઈને માર્કેટમાં લાવવા 8 થી 10 મોટી મોટી મીટીંગો કરી હતી જેમાં કરોડ રૂપિયા નું ખર્ચ થયો હતો ત્યારે લાલજીભાઈએ કહ્યું કે એક તરફ કહી રહ્યા છો કે ગરીબ પાલટી છે અને બીજી તરફ કરોડોની વાતો કરો છો