Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

ધોલેરા: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે એનસીસીમાં ભાગ લઈ શકશે, જુલાઈથી તાલીમ કાર્યક્રમ શરૂ થશે

Dholera, Ahmedabad | Jun 22, 2025
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના 105 વર્ષ બાદ સૌપ્રથમ વાર વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને એનસીસીની તાલીમનો અવસર મળશે. એનસીસીની આ વિધિવત્ તાલીમનો જુલાઈથી પ્રારંભ થશે. હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ કોર્સીસમાં ભણતા 500 વિદ્યાર્થીઓ એનએસએસ સાથે જોડાયેલા છે. વિવિધ પ્રકારના સ્નાતક કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એનસીસીના અધિકારીઓ દ્વારા દેશભક્તિ, શિસ્ત, સમાજ સેવા સહિતના પાસાઓની સઘન સ્પેશિયલ તાલીમ આપવામાં આવશે.