શિહોરના જલારામ હોટલ પાસે માણસુરભાઈ ચાલીને જતા હોય તે દરમિયાન મોટરસાયકલ ચાલક જીજે ફોરઈડી4536 ના ચાલકે અકસ્માત કરી નાશી છૂટેલ ત્યારબાદ માણસુરભાઈ ને શિહોર ની સરકારી હોસ્પિટલ ત્યારબાદ ભાવનગર ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓને પગના ભાગે ફેક્ચર તથા માથાના ભાગે હેમરેજ થયેલ હોય જે અંગેની ફરિયાદ શિહોર પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચાલાક વિરોધ નોંધાવવામાં આવી છે