નવસારી: જિલ્લામાં આવેલ અનેક તાલુકાઓમાં પંથકમાં જે વાવાઝોડું વંટોળાયું હતું જેને લઇને તલવાચોરથી કનુ દેસાઈ આપી પ્રતિક્રિયા
નવસારી જિલ્લામાં અનેકતાલુકાઓમાં વાવાઝોડું આવ્યું હોય તો જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ ઘટનાને લઈને મંત્રીકાનુ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી. અને તંત્રની સૂચના આપવામાં આવી હતી કે વીજ પુરવઠો સહિત પાણીની અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે.