નવરાત્રીને લઈને પારલે પોઇન્ટ ખાતે અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો
Majura, Surat | Sep 22, 2025 માઁ અંબાના આરાધનાનો પર્વ એટલે નવરાત્રીનો આજથી પ્રારંભ થયો,પારલે પોઇન્ટ ખાતે આવેલ અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો ઘસારો,મંદિરમાં માતાજીને ભવ્ય રીતે શણગાર કરવામાં આવ્યા,નવરાત્રીનો પહેલા દિવસે માઁ અંબાના દર્શન કરવા માટે ભક્તો દુર દુર થી મંદિરે પોહચ્યાં,મંદિર દ્વારા પણ યોગ્ય પણે વ્યવસ્થા કરવામાં આવી છે,મંદિરમાં સવારે દર્શન કર્યા બાદ રાત્રે ગરબાની રમઝટ માણશે...