આજે તારીખ 23/10/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સંજેલી તાલુકાના ચમારીયા ગામે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય જ્યોતિસર ભગવાન તથા વંદનીય જીતમાતા ના નેજા હેઠળ દાદપુરી ધામ ના ગાદીપતિ પરમ પૂજ્ય ભારતેશ્વર મહારાજ તથા વંદનીય સવિતા દેવીના વચન પ્રમાણે ચમારીયા ગામે વાર્ષિક આરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ કોટવાળો સેવકો મહંત તથા મોટી સંખ્યામાં ભાવિ ભક્ત ભાઈ બહેનો અને બાળ ગોપાલ ઉપસ્થિત રહ્યા.