દાહોદ જીલ્લાના નજીક આવેલ mp ના અલીરાજપુરના વ્યક્તિને. સાપે ડંખ માર્યો હતો જેથી વ્યક્તિ ઘભરાયો હતો તત્કાલિક તેઓએ ઘટનાની જાણ પરિવારને કરી હતી પરિવારના લોકો તાત્કાલિક સમાજની મદદથી તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા દાહોદ ખાતે પણ તેઓની સારવાર કરવામાં આવી હતી