ખેતી પાકોમાં નુકસાનીને લઈ સરકારે 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરતા ખેડૂત નાગજીભાઈ ધોરાજીયાની પ્રતિક્રિયા સામે આવી છે.ગતવર્ષ ની પણ સહાય મળી ન હોવાના ગંભીર આક્ષેપ કરી જૂનાગઢથી પ્રતિક્રિયા આપી હતી.
જૂનાગઢ: ખેતી પાકોમાં નુકસાનીને લઈ સરકારે રૂપિયા 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરતા ખેડૂત ની પ્રતિક્રિયા - Junagadh City News