ધ્રાંગધ્રા શહેરના મધ્યમ બજાર વિસ્તારમાં આવેલ ગણેશ ઓનલાઈન અને ઝેરોક્ષ Bank of Baroda ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત લાભાર્થી પરિવારમાં ₹2 લાખની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી આ કેન્દ્ર પર બેંક મિત્ર અજયભાઈ રમેશભાઈ કણઝરીયા દ્વારા નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે સતત માર્ગદર્શન અને સેવા આપવામાં આવી રહી છે