સોમવારના 5:00 વાગ્યા દરમિયાન કરાયેલી કામગીરીની વિગત મુજબ ધરમપુર તાલુકાના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવનાર હોય જેના ભાગરૂપે તંત્ર દ્વારા| આજરોજ જકાતનાકા સહિતના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા ઉપર મૂકવામાં આવેલી દુકાનોને તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે અન્ય વિસ્તારોમાં પણ થયેલા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.