માણાવદર પોલીસ મથકે અશ્વિનભાઈ કરશનભાઈ મણવરએ અનીલ શાંતિલાલ રાઠોડ, ભાવીન શાંતિલાલ રાઠોડ, શાંતિલાલ ગોપાલ રાઠોડ વિરૂધ્ધ એવા |મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ભાવીનની પત્ની આંગણવાડીમાં કાર્યકર તરીકે હોય અને ફરીયાદીને આંગણવાડીમાં ભ્રષ્ટાચાર અંગે આરટીઆઈ હેઠળ માહિતી માંગેલ હોય જેથી આરોપીઓએ ફરીયાદીને અવાર નવવાર આરટીઆઈ અરજી પાંછી ખેંચી લેવા અંગે ધમકી આપ્યા બાદ તે બાબત-નું મનદુઃખ રાખી ફરીયાદીને ઢીકાપાટુને મારમારી ગાળાગાળી કરી