છોટાઉદેપુર: જિલ્લામાં ૫ સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાએ ૩ અને તાલુકા કક્ષાએ ૮ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાશે, કયા શિક્ષકોનું સન્માન કરાશે?
Chhota Udaipur, Chhota Udepur | Aug 26, 2025
૫મી સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે...