Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी
Crimenews

વેરાવળ શહેર: સાંપ્રત સંસ્થા ખાતે 48 દિવ્યાંગોને રૂ.5 લાખથી વધુની સ્વરોજગાર કીટનું કરાયું વિતરણ,અમદાવાદ અંધજન મંડળના સભ્યએ આપી વિગતો

Veraval City, Gir Somnath | Oct 8, 2025
વેરાવળની સાંપ્રત એજ્યુકેશન અને ચેરિટેબલ સંસ્થા ખાતે વેરાવળ તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા દિવ્યાંગો માટે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં તેઓ પોતાનું જીવનધોરણ સારી રીતે જીવી શકે તે માટે અમદાવાદ અંધજન મંડળ સંસ્થાના સહયોગથી 48 જેટલા દિવ્યાંગોને રૂ.5 લાખથી વધુની રકમના સ્વરોજગાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

MORE NEWS

No related stories for this location.