Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

સાંપ્રત સંસ્થા ખાતે 48 દિવ્યાંગોને રૂ.5 લાખથી વધુની સ્વરોજગાર કીટનું કરાયું વિતરણ,અમદાવાદ અંધજન મંડળના સભ્યએ આપી વિગતો

Veraval City, Gir Somnath | Oct 8, 2025
વેરાવળની સાંપ્રત એજ્યુકેશન અને ચેરિટેબલ સંસ્થા ખાતે વેરાવળ તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા દિવ્યાંગો માટે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં તેઓ પોતાનું જીવનધોરણ સારી રીતે જીવી શકે તે માટે અમદાવાદ અંધજન મંડળ સંસ્થાના સહયોગથી 48 જેટલા દિવ્યાંગોને રૂ.5 લાખથી વધુની રકમના સ્વરોજગાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

MORE NEWS

No related stories for this location.

સાંપ્રત સંસ્થા ખાતે 48 દિવ્યાંગોને રૂ.5 લાખથી વધુની સ્વરોજગાર કીટનું કરાયું વિતરણ,અમદાવાદ અંધજન મંડળના સભ્યએ આપી વિગતો - Veraval City News