મોરબી: મોરબીના રફાળેશ્વર મંદિરે અમાસે પિતૃ તર્પણ માટે મેદની ઉમટી, મેળામાં પણ હૈયે હૈયું દળાઈ તેવી ભીડ જામી
Morvi, Morbi | Aug 23, 2025
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિએ આવતી અમાસનું અનેરું મહત્વ છે. આ દિવસે પિતૃ તર્પણ, દાન-ધર્મ અને પૂજા-પાઠનું વિશેષ...