નવસારીના જુનાથાણા ખાતે અધેડે ગાલેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. નવસારીના જુનાથાણા ખાતેનું આ બનાવ છે જેમાં એક ઘર છે તેની ઘરની બાજુના ખાલી મકાનમાં ગળેફાંસો ખાઈએ જીવનકાળ હોવાની ઘટના સામે આવી હતી જેને લઇને પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પોલીસે સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.