ડુંગળીના ગગડતાં ભાવ બાબતે ભરતસિંહ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી તેમજ મહુવા માર્કેટીંગ યાર્ડમાં વર્ષથી વેપારીઓ, કમીશન એજન્ટો,ડ્રીહાઇડેશન વાળા અને માર્કેટીંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ સાથે મળીને ડુંગળીનો ભાવ રૂપિયા ૧૦૦ થી ૨૦૦ દબાવી ખેડુતોને લૂંટે છે તે પોલ ભરતસિંહે ખુલ્લી કરી અને કેન્દ્ર સરકાર ધારે તો ખેડુતોને એક મણ ડુંગળી