જલાલપોર: નવસારી જિલ્લા સહિત તાલુકામાં દિવાળીના સમયગાળા દરમિયાન નવ જેટલા કોલ આગ લાગવાના ભાવ બન્યા છે જેના આવ્યા
દિવાળીના તહેવાર ચાલી રહ્યો છે જેને લઈને આગ લાગવાના બનાવો બનતા હોય છે કેટલાક લોકો બેદરકારીપૂર્વક રીતે ફટાકડા ફોડતા હોય છે જેના કારણે આ પરિણામ ભોગવવું પડે છે ત્યારે ફાયર વિભાગ દ્વારા માહિતી મળી હતી કે એક જ દિવસમાં નવ જેટલા કોલ ફાર વિભાગને મળ્યા છે જે આગ લાગવાના બનાવો છે.