લાલપુર: લાલપુર : નૂતન વર્ષના પ્રથમ દિવસે ભોડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટ્યાં
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભોડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ ન્યૂતન વર્ષ નિમિત્તે અનેક લોકો મહાદેવના દર્શનાર્થે થતા આવ્યાં હતાં ત્યારે લાલપુરના ભોડેશ્વર મહાદેવના મંદિરે અનેક લોગો શ્રાવણ માસમાં ચાલીને પણ જતા હોય છે અને માનવામાં આવે છે કે અહીંયા મનોકામના પૂર્ણ થાય છે ત્યારે નુતન વર્ષના પેલા દિવસે અનેક લોકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનું ભવી હતી