Public App Logo
ગુજરાત રાજ્યના જનહિત માટે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમના યોગદાનને ગુજરાત કદી ભૂલી શકે નહીં. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. - Gujarat News