રાજકોટમાં તહેવારોના ઉત્સાહ પછી પશુ-પક્ષીઓની સંભાળ માટે કાર્યરત કરુણા ફાઉન્ડેશનની ટીમો ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે. રાજકોટમાં તહેવારના બીજા દિવસથી જ પશુ-પક્ષીઓના ઈલાજ, ઓપરેશન અને તાત્કાલિક સારવાર સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ડૉક્ટર્ તથા નર્સની ટીમો દ્વારા તાત્કાલિક સારવારની કામગીરી શરૂ કરવામાં આવી