દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આવેલ પ્રગતિશીલ ખેડૂતશ્રી માનસિંહ ડામોરના પરબ પ્રાકૃતિક ફાર્મની આણંદ ખેતીવાડી કોલેજની ૪૮ વિદ્યાર્થીનીઓ તેમજ ૨ પ્રોફેસરોએ મુલાકાત લીધી હતી. માનસિંહ ડામોર દ્વારા તેઓને પ્રાકૃતિક કૃષિની સંપૂર્ણ માહિતી વિસ્તાર પૂર્વક આપવામાં આ વી. એ સાથે તેઓને પ્રેક્ટીકલ થકી બનાવાતું જીવામૃત-ઘન જીવામૃ