Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

જસદણ: જસદણના કાળાસર ગામના યુવાનની ત્રણ વ્યાજખોરોએ હત્યા કરી હતી જે મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી

Jasdan, Rajkot | Sep 2, 2025
રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ઘટના બાદ ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ આ કેસમાં વ્યાજની લેતી દેતીમાં હત્યા થયાનું ચર્ચાઈ રહ્યું હતું પરંતુ પોલીસ તપાસ દરમિયાન વ્યાજની રકમ નહિ પરંતુ મોટર કારની લે વેચ બાદ બાકી રહેતી રૂપિયા 90,000ની રકમની ઉઘરાણી મામલે બોલચાલી થતા રોષે ભરાયેલ આરોપીઓએ રેકી કરી મૃતકને ઘરેથી બહાર નીકળત નીકળતા હતો અપહ