જી.આર.બી કંપનીના રૂમમાં અઢારપીર ખાતે કામ કરતો ઈસમ યોગ્ય લાલ બેજનાથ સેન જેવોની તબિયત નાતંદુરો હોવાથી તેમના રૂમમાં આરામ કરતા હતા તે વખતે છાતીમાં દુખાવો થઈ આવતા નજીકની પ્રાઇવેટ ક્લિનિક માંથી દવા લાવી દવા લેતા રૂમમાં આરામ કરતા હતા તે સમયે તેઓની વધુ તબિયત બગડતા સારવાર માટે ચીકણી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા મરણ જાહેર કર્યા હતા જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે